કોણ બનેગા જ્ઞાનપતિ ક્વિઝ સ્પર્ધા -ધો.૭
આજ રોજ થુવર પ્રા.શાળા માં કોણ બનેગા જ્ઞાનપતિ ક્વિઝ સ્પર્ધા રાખવામાં આવી.કુલ 4 ટીમો વચ્ચે સ્પર્ધા થઇ.બાળકો એ ખુબજ ઉત્સાહ સાથે પ્રદર્શન કર્યું.મોટા પડદા પર દરેક બાળક જોઈ શકે તે પ્રમાણે પ્રોજેકટર ની મદદ થઈ આયોજન કરવામો આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન સામાજિક વિજ્ઞાન શિક્ષક શ્રી.આતાઉલ્લા આર.ઉમતિયા સાહેબે કર્યું.હતું.તેમાં ફિરોજા ગ્રૂપ ની ટીમ વિજેતા જાહેર થઈ હતી.
વિજેતા ટીમ -ફિરોજા ગ્રુપ |
Post a Comment
0 Comments