થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

જનરલ નોલેજ

ગુજરાતની ખારબેન્કને ફળદ્રુપ બનાવવા માટે કઇ યોજના વિચારાધીન છે ? Ans: કલ્પસર
સિધ્ધપુરનું પ્રાચીન નામ શું હતું ? Ans: શ્રીસ્થલ
ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? Ans: સુરત
મુઘલે આઝમ ફિલ્મના ‘મોહે પનઘટ પે નંદલાલ...’ ગીતના રચયિતા કોણ હતા? Ans: રઘુનાથ બ્રહ્મભટ્ટ
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે?
Ans: ડૉ. જીવરાજ મહેતા
‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં ...પ્રચલિત થયો? Ans: સોલંકીકાળ
હાલના ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ આનર્ત કોના પરથી પડ્યું હતું? Ans: શર્યાતિનાં પુત્ર આનર્ત પરથી
નરસિંહરાવ દિવેટિયાનો પ્રથમકાવ્યસંગ્ર ­હ કયો છે? Ans: કુસુમમાળા
સોલંકી વંશના પ્રથમ શાસકનુંનામ જણાવો. Ans: મૂળરાજ સોલંકી
અટિરા શાના માટે જાણીતું છે? કયાં આવેલું છે ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ
પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ
ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? Ans: અમદાવાદ
કવિ અખો અમદાવાદમાં કયાં રહેતા હતા? Ans: દેસાઇની પોળ, ખાડિયા
બળિયાદેવને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે?Ans: કાકડા નૃત્ય
એટોમિક શિક્ષણ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે ? Ans: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર
ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામ
-> 121 સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ
122 ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી
123 છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા
124 હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે ?Ans: ઉનાવા
125 કવિ ઉમાશંકર ...જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ
126 કાયદાનું શિક્ષણ આપતીગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? Ans: શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ
127 ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે ? Ans: સિરવણ
128 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાયછે ? Ans: વલસાડ
129 ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? Ans: સુકાની
130 શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર
131 ટીપ્પણી નૃત્ય કઇ પ્રજાતિ સાથે સંકળાયેલું છે? Ans: ભીલ અને કોળી
132 અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ
133 ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજનાનું નામ જણાવો. Ans: સરદાર સરોવર નર્મદા યોજના
134 C.E.E.નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
135 ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્ર
ગુજરાતમાં સૌથી મોટું

* મોટો જીલ્લો } (વિસ્તારમાં) કચ્છ,ક્ષેત્રફળ ૪૫,૬૫૨ ચો .કિમી
* મોટો જીલ્લો } (વસ્તીમાં )અમદાવાદ ,વસ્તી લગભગ ૬૮ લાખ
* મોટો પુલ } ગોલ્ડન બ્રીજ,ભરૂચ નર્મદા નદી પર ,લંબાઈ ૧૪૩૦ મીટર
* મોટો પ્રાણીબાગ } કમલા નેહરુ જીયોલોજીકલ પાર્ક,કાંકરિયા ,અમદાવાદ
* મોટો મહેલ } લક્ષ્મીવિલાસપેલેસ ,વડોદરા
* મોટો મેળો } વૌઠાનો મેળો (કાર્તિક પૂર્ણિમા ) જિ.અમદાવાદ
* મોટો વનસ્પતિ ઉદ્યાન } વધઇ ,જિ .ડાંગ ,ક્ષેત્રફળ ૨.૪૧ ચો.કિમી
* મોટી ઓધોગિક વસાહત } અંકલેશ્વર ,જિ .ભરૂચ
* મોટી ઓદ્યોગિક સંસ્થા } રિલાયન્સ
*


પ્રથમ ગુજરાતી
--------------- ­--
* મુદ્રક – ભીમજી પારેખ, સુરત ૧૬૭૪
* નાટકલેખક – પ્રેમાનંદ ભટ્ટ ૧૭ મી સદી
* મુદ્રણાલય સ્થાપક – દુર્ગારામ મહેતા ૧૮૪૨
* કવિ – દલપતરામ કવિ ૧૮૫૧
* મિલ સ્થાપક – રણછોડલાલ રેંટિયાવાલા અમદાવાદ ૧૮૬૦
* નવલકથાકાર – નંદશંકર મહેતા ૧૮૬૮
* કોશકાર – નર્મદાશંકર દવે ૧૮૭૩
* નટી – રાધા અને સોના સુરત૧૮૭૫
... * બિ્રટિશ સાંસદના સભ્ય – દાદાભાઇ નવરોજી ૧૮૯૧
* ટેસ્ટ ક્રિકેટ ખેલાડી – રણજિતસિંહજી ૧૮૯૫
* મહિલા સ્નાતક – વિદ્યાગૌરી નીલકંઠ અને શારદા મહેતા અમદાવાદ ૧૯૦૧
* વડી ધારાસભાના અધ્યક્ષ – વિઠ્ઠલભાઇ પટેલ ૧૯૨૫
* રાજયપાલ – ચંદુલાલ ત્રિવેદી ઓરિસ્સા ૧૯૪૬
* બંધારણ સભાના અધ્યક્ષ – ગણેશ માવલંકર ૧૯૪૬
* નાયબ વડાપ્રધાન – સરદાર પટેલ ૧૯૪૭
* સર્વોચ્ચ ન્યાયમૂર્તિ – હરિલાલ કણિયા ૧૯૪૭
* લોકસભાના અધ્યક્ષ – ગણેશ માવલંકર ૧૯૫૨
* ભૂમિસેનાપતિ -રાજેન્દ્રસિંહજ ­ી ૧૯૫૩
* મહિલા પ્રધાન – ઇન્દુમતીબહેન શેઠ ૧૯૬૨
* જ્ઞાનપીઠ એવાર્ડ પ્રાપ્તકરનાર – શ્રી ઉમાશંકર જોષી ૧૯૬૭
* મહિલા વિમાની – રોશન પઠાણ૧૯૭૪
* કોસ્ટ એકાઉન્ટન્ટ – દર્શના પટેલ ૧૯૭૫
* મેગ્સેસે એવાર્ડ પ્રાપ્તકરનાર – ઇલાબહેન ભટ્ટ ૧૯૭૭
* રાષ્ટ્રીય પ્રાધ્યાપક – સુનીલ કોઠારી, મુંબઇ ૧૯૮૫
* લોકાયુકત – ડી. એમ. શુકલ, ગાંધીનગર ૧૯૯૮
* ન્યાયમૂર્તિ , મુંબઇ હાઇકોર્ટ – નાનાભાઇ હરિદાસ
* મહિલા મેયર – સુલોચના મોદી, મુંબઇ
* મહિલા વિમાની – રોશન પઠાણ
* મહિલા શૅરદલાલ – હીના વોરા, અમદાવાદ
* મહિલા સત્રન્યાયાધીશ – સુજ્ઞાબહેન ભટ્ટ, અમદાવાદ
* મહિલા સ્નાતક – વિદ્યાગૌરી નીલકંઠ તથા શારદાબહેન મહેતા, અમદાવાદ
* હિમાલયના કારયાત્રાના વિજેતા – જયંત શાહ
મોટી સહકારી ડેરી } અમુલ ડેરી ,આણં
વાઘોડિયા શેના ઉત્પાદન માટેજાણીતું છે? Ans: સાયકલ
રામદેવપીરનું પ્રાચીન મંદિરકયાં આવેલું છે ? Ans: રણુજા
ગુજરાતમાં શ્વેત ક્રાંતિનાપ્રણેતા કોને ગણવામાં આવે છે? Ans: ડૉ. વર્ગીસ કુરિયન
ગુજરાત રાજયની સ્થાપના થયા પછી કઇ પાર્ટીએ સરકાર બનાવી? Ans: કોંગ્રેસ
‘ભારેલો અગ્નિ’ અને ‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે ?
Ans: રમણલાલ વ. દેસાઈ
ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છ...ે ? Ans: ખંભાત
ગુજરાતની વિધાનસભા કયા મહાનુભાવના નામ ઉપરથી છે? Ans: વિઠ્ઠલભાઇ પટેલ
ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે? Ans: સરદાર સરોવર નર્મદા યોજના
ગુજરાતના મધ્યકાલીન કવિ ભાલણનું સૌથી વિશેષ પ્રદાન કયા કાવ્ય સ્વરૂપમાં રહ્યુંછે? Ans: આખ્યાન
લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ? Ans: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું
અર્વાચીન ગુજરાતી કવિતામાંઅંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણેરચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો. Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા - કુસુમમાળા
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો
ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો કયારેમળ્યો? Ans: ઇ.સ.૧૯૬૩
ઇરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટકર્યો? Ans: વલસાડ
ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી?
Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? Ans: અંબાલાલ સારાભાઇ
See More



ગુજરાતી જનરલ નોલેજ 41 to 60

->41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા
42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
43 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા
44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
45 ‘એકલવ્ય આર્ચરી એકેડેમ...ી’ની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ
46 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા
47 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? Ans: કવિ ભાલણ
48 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે? Ans: નરસિંહ મહેતા
49 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા
50 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
51 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
52 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવકયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ
53 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણછે ? Ans: વલય પરીખ
54 ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? Ans: નવલરામ
55 સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનુંગદ્ય રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી
56 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી
57 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવેછે ? Ans: રાજકોટ
58 ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ઉકાઇ
59 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
60 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત
ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુકત ગણાય છે - ભાદર
ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે - બી.આર.ટી.એસ
ગુજરાતની કઈ કઈજાતની ભેંસો વધુ દૂધ આપવા માટે જાણીતી છે – મહેસાણી,સુરતી અને જાફરાબાદી
ગુજરાતની કઈ ડેરીની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે - અમૂલ
ગુજરાતની કઈ નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે – તાપી અને મહી
ગુજરાતની કાળી જમીન કયા પાકને...માફક આવે છે - મગફળી અને કપાસ
ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે - દાંતીવાડા
ગુજરાતની ગાયોની કઈ કઈ ઓલાદો જાણીતી છે - કાંકરેજ,ગીર અને ડાંગી
ગુજરાતની નિકાસમાં અગ્રસ્‍થાને શું છે - સિંગખોળ અને મીઠું
ગુજરાતની પશ્ચિમ સરહદે કયો સાગર આવેલોછે - અરબ સાગર.
ગુજરાતની પશ્ચિમમાં આવેલો સમુદ્ર – અરબી સમુદ્ર
ગુજરાતની પૂર્વસરહદે કયું રાજ્ય આવેલું છે - મધયપ્રદેશ
ગુજરાતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ જણાવો - 500 કિ. મી.
ગુજરાતની પ્રથમઔદ્યોગિક વસાહતકયાં સ્થપાઈ હતી - રાજકોટ
ગુજરાતની મુખ્યભાષા કઇ છે – ગુજરાતી
ગુજરાતની રાજ્ધાની જણાવો - ગાંધીનગર
ગુજરાતની વસ્તીહાલમા(2001)માંકેટલી હતી - લગભગ સાડા પાંચકરોડ
ગુજરાતની વસ્તીગીચતા નો દર કેટલો છે - ૨૫૮ દર ચો. કિમી
ગુજરાતની વસ્તીવૃદ્ધીદર કેટલો છે - ૨૨.૪૮ %
ગુજરાતની વાયવ્‍ય સરહદે કયો દેશ આવેલો છે - પાકિસ્‍તાન
ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હ તા - કલ્યાણજી મહેતા
ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે - પાકિસ્તાન
ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે - - વડોદરા
ગુજરાતની સંસ્કૃતિક નગરીકઇ છે - ભાવનગર
ગુજરાતની સાક્ષર નગરી કઇછે – નડિયાદ
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે - નર્મદા
ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે – સાબરમતી
ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ - ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે – જામનગર
ગુજરાતનું ‘લોકગેઈટ’ ધરાવતું એકમાત્ર બંદર કયું છે – ભાવનગર
ગુજરાતનું અક્ષાંશશીય સ્થાન જણાવો - 20° 1’ થી 24° 4’ઉત્તર અક્ષાંશ
ગુજરાતનું આંતરરાષ્‍ટ્રીય હવાઈ મથક – અમદાવાદ


કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો.Ans: કોયા ભગતની કડવી વાણી
ગુજરાતનું પહેલું પુસ્તકાલયકયું છે ? Ans: હીમાભાઇ ઇન્સ્ટીટ્યુટ
ડાંગ જિલ્લામાં આવેલું વિહારધામ કયું છે ? Ans: સાપુતારા
સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: હરિલાલ કણિયા
‘સોરઠ તારાં વહેતાં પાણી’ ના રચયિતાનું નામ આપો. Ans: ઝવેરચંદ મેઘાણી
‘કવિતા આત્માની અ-મૃત કલા છે’ - તેવું કયા વિવેચકે કહ્યું છે? Ans: ...આનંદશંકર બાપુભાઇ ધ્રુવ
‘જનનીની જોડ સખી નહ જડે રે લોલ’ના રયચિતા કોણ છે? Ans: દામોદર બોટાદકર
સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાંથયો હતો ? Ans: ભરૂચ
ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટદર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? Ans: સાપુતારા~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
->21. ભારતમાં લોહ-અયસ્કના પ્રગલનની શરૂઆત ક્યાં રાજ્યમાં થઇ?
જ. તમિલનાડુ
22. ભારતમાં સૌથી વધુ ગળપણ ક્યાં રાજ્યોની શેરડીમાં હોય છે?
જ. દક્ષીણ
23. સૌ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ આર્ય ભટ્ટ ક્યાં દેશની ભૂમિ પરથી અવકાશમાં છોડવામાં આવ્યો હતો?
જ. રશિયા
24. વિશ્વમાં સૌથી વધુ ચલ...ચિત્રોનું નિર્માણ કયો દેશ કરે છે?
જ. ભારત
25. સમાંજ્વાદમાં ઉત્પાદનનાસાધનોની માલિકી કોની હોય છે?
જ. રાજ્યની
26. વિકાસ શીલ અર્થતંત્રની ઓળખ માટે કયું મુખ્ય લક્ષણ છે?
જ.નીચી માથાદીઠ આવક
27. ક્યાં દિવસને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
જ. 5 જુન
28. વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે?
જ. જીનીવા
29. ભારતના શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિ દરરોજ કેટલી કેલરી ન્યુનતમ પૌષ્ટિક ખોરાક લોકોને મળવોજોઈએ?
જ. 2100 કેલરી
30. 2001 ની વસ્તી ગણતરી અનુસાર દેશની આશરે કેટલા ટકા વસ્તી ગામડામાં વસે છે?
જ. 72.2 ટકા
31. ભારત સરકારે વસ્તુની ગુણવત્તા જળવાઈ રહે તે માટે'ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટીટયુટ' ની સ્થાપના ક્યારે કરી ?
જ. 1947
32. 1952 થી 2010 સુધીમાં કેટલી મહિલાઓ સંસદ સભ્ય બની છે ?
જ. 425
33. ઉગ્રવાદી વિચારધારાને નક્સલવાદ તરીકે કેમ ઓળખવામાં આવે છે ?
જ. નક્સલવાદી ગામથી ઉદ્ભવ થયો.
34. ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઈને નક્સલવાદીઓએ બળવાખોર પ્રવૃત્તિઓ કરી છે?
જ. માઓ ત્સે તુંગ
35. નીચે આપેલા ચાર વિધાનો વાંચીને ગ્રાહક સુરક્ષા અધિનિયમની જોગવાઈ અનુસાર નીચે પૈકી કઈ બાબતોમાં ગ્રાહક ફરિયાદ નોંધાવી શકે?
જ.
36. સામાજિક વિજ્ઞાનના અભ્યાસમાં સમાજ અને ............. કેન્દ્ર સ્થાને છે .
જ. માનવ
37. સામાજિક વિજ્ઞાનના વિષયના હેતુઓને ક્યાં ત્રણ ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવે છે ?
જ. જ્ઞાન, સમાજ અને ઉપયોજન
38. નીચેનામાંથી હેતુ સામાજિક વિજ્ઞાન વિષયના ઉપયોજનનો સામાન્ય હેતુ છે?
જ. વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલા જ્ઞાનનો નવી પરિસ્થિતિમાં ઉપયોગ કરે.
39. માઈક્રોટીચિંગ પ્રયુક્તીમાં અધ્યાપન કૌશલ્યોની સંખ્યા કેટલી ગણવામાં આવે છે?
જ. 12
40. માઈક્રો ટીચિંગમાં સૌથી વધુ ફાયદો કોને થાય છે?
જ. શિક્ષકની તાલીમ લેતા પ્રશિક્ષણર્થીઓને.
->(૮૧) ગુજરાતની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મહાનુભાવ એટલે
Ans. કે.ટી. શાહ
(૮૨) નીચેના પૈકી ક્યાં ગુજરાતી મહાનુભવ સક્રિય રાજકારણમાં ન હતા?
Ans. કિશોરલાલ મશરૂવાળા
(૮૩) રાષ્ટ્રીય ચેતના લાવવાગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા 'ગુજરાત રાજકીય પરિષદ ' (ગુજરાત સભા ) ની સ્થાપના ક્યારે અને ક્યાં થઇ?
Ans. સને 1884 અમદાવાદ
(૮૪) તોલ -માપના ત્રા...જવા- કાંટા માટે કયું ગામ જાણીતું છે?
Ans. સાવરકુંડલા
(૮૫) મુક્ત વ્યાપાર ક્ષેત્રધરાવતું ગુજરાતનું બંદર એટલે
Ans. કંડલા
(૮૬) " દેખ બિચારી બકરી કેરો કોઈ ન પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન"
- અંગ્રજ શાસન થી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ ક્યાં કવિ ની છે?
Ans. દલપતરામ
(૮૭) પંચાયતી રાજની ચડતી,પડતી અને સ્થગિતતા સંદર્ભે નીચે પૈકી નો કયો જવાબ સાચો છે?
Ans. 1952-64 ચડતી,1965-૬૯ પડતી અને 1969-77 સ્થગિતતા
(૮૮) પંચાયતીરાજ સંદર્ભે નીચે પૈકી કયું વિધાન માન્ય રખવા પાત્ર નથી?
Ans. ૭૨ માં બંધારણીય સુધારા વિધેયકથી પંચાયતીરાજ ને મજબુત કરવા વ્યવસ્થિત પ્રયાસો કરાયા.
(૮૯) ૭૩મા પંચાયતીરાજ બંધારણીય સુધારણા સંબંધમાંનીચેના પૈકી કઈ બાબત સાચી નથી?
Ans. પંચાયતોની ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા અને માર્ગદર્શન આપવા દરેક જીલ્લામાં સ્વતંત્ર ચૂંટણીપંચ ની રચના કરવી.
(૯૦) પંચાયત માટે નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી?
Ans. ગ્રામ્ય વિસ્તાર માટેની સંસ્થા
(૯૧) બંધારણ નો ૭૩મો સુધારો અધિનિયમ ૧૯૯૨, જેનું લક્ષ્ય દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓને પ્રોત્સાહિત સુધારો કરવાનું છે, જે નીચેના માંથીકઈ વ્યવસ્થા કરે છે?
Ans. ૨ અને ૩ ( ૨. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ પંચાયતોની ચૂંટણી કરવી ૩. રાજ્ય નાણાંપંચની સ્થાપના કરવી)
(૯૨) ભારતમાં 'ત્રિસ્તરીય પંચાયતીરાજ પદ્ધતિ' અપનાવનાર સર્વ પ્રથમ રાજ્ય કયું?
Ans. આંધ્રપ્રદેશ
" भारत का सबसे पहला, सबसे बड़ा, सबसे ऊँचा " ****
सबसे लम्बी नदी -- गंगा
सबसे ऊँचा जलप्रपात -- गरसोप्पा या जोग
सबसे ऊँचा दरवाजा -- बुलन्द दरवाजा
सबसे ऊँचा पत्तन -- लेह (लद्दाख)
सबसे ऊँचा पशु -- जिर्राफ
सबसे ऊँचा बाँध -- भाखड़ा नांगल बाँध
सबसे ऊँची चोटी -- गॉडविन ऑस्टिन (K-2)
सबसे ऊँची झील -- देवताल झील
सबसे ऊँची मार्ग -- लेह-मनाली मार्ग
...सबसे ऊँची मीनार -- कुतुब मीनार
सबसे ऊँची मूर्ति -- गोमतेश्वर
सबसे बड़ा चिड़ियाघर -- कोलकाता का चिड़ियाघर
सबसे बड़ा गुफा मन्दिर -- कैलाश मन्दिर (एलोरा)
सबसे बड़ा गुरुद्वारा -- स्वर्ण मन्दिर (अमृतसर)
सबसे बड़ा चिड़ियाघर -- जूलॉजिकल गॉर्डन्स (कोलकाता)
सबसे बड़ा डेल्टा -- सुन्दरवन
सबसे बड़ा तारामण्डल (प्लेनेटोरियम) -- बिड़ला तारामण्डल (प्लेनेटोरियम)
सबसे बड़ा पशुओं का मेला -- सोनपुर (बिहार)
सबसे बड़ा प्राकृतिक बन्दरगाह -- मुम्बई
सबसे बड़ा रेगिस्तान -- थार (राजस्थान)
सबसे बड़ा लीवर पुल -- हावड़ा सेतु (कोलकाता)
सबसे बड़ी झील (खारे पानी की) -- चिल्का झील (उड़ीसा)
सबसे बड़ी झील (मीठे पानी की) -- वूलर झील (काश्मीर)
सबसे बड़ी मस्जिद -- जामा मस्जिद (दिल्ली)
सबसे लम्बा प्लेटफॉर्म -- खड़गपुर (पश्चिम बंगाल)
सबसे लम्बा बाँध -- हीराकुण्ड बाँध (उड़ीसा)
सबसे लम्बा राष्ट्रीय राजमार्ग -- राजमार्ग नं. 7 (वाराणसी से कन्याकुमारी)
सबसे लम्बा रेलमार्ग -- जम्मू से कन्याकुमारी
सबसे लम्बा सड़क का पुल -- महात्मा गांधी सेतु (पटना)
सबसे लम्बी तटरेखा वाला राज्य -- गुजरात
सबसे लम्बी सड़क -- ग्रांड ट्रंक रोड
सबसे लम्बी सुरंग -- जवाहर सुरंग (जम्मूकाश्मीर
FIRSTS IN INDIA
1. FIRST PRESIDENT TO DIE IN THE OFFICE - DR. ZAKIR HUSSAIN
2. FIRST PM TO LOSE AN ELECTION - INDIRA GANDHI
3. FIRST PM TO RESIGN FROM OFFICE - MORARJI DESAI
4. FIRST DEPUTY PM - VALLABHAI PATEL
5. FIRST WOMAN CENTRAL MINISTER -RAJKUMARI AMRIT KAUR
6. FIRST WOMAN CM OF A STATE - SUCHETA KRIPALANI
7. FIRST WOMAN GOVERNOR - SAROJINI NAIDU
8. FIRST WOMAN MINISTER - VIJAYALAKSHMI PANDIT (UP)
9. FIRST WOMAN TO CLIMB MOUNT EVEREST - BACHENDRI PAL
10. FIRST WOMAN IPS OFFICER - KIRAN BED


भारत के प्रधानमंत्री
नाम कार्यकाल

जवाहरलाल नेहरू (1889 – 1964) 15 अगस्त 1947 – 27 मई 1964

गुलजारी लाल नंदा (1898 – 1997) (कार्यवाहक) 27 मई 1964 – 9 जून 1964

लाल बहादुर शास्‍त्री (1904 – 1966) 09 जून 1964 – 11 जनवरी 1966

गुलजारी लाल नंदा (1898 – 1997) (कार्यवाहक) 11 जनवरी 1966 – 24 जनवरी1966
...
इंदिरा गांधी (1917 – 1984) 24 जनवरी 1966 – 24 मार्च 1977

मोरारजी देसाई (1896 – 1995) 24 मार्च 1977 – 28 जुलाई 1979

चरण सिंह (1902 – 1987) 28 जुलाई 1979 – 14 जनवरी 1980

इंदिरा गांधी (1917 – 1984) 14 जनवरी 1980 – 31 अक्टूबर 1984
like our page Primary teacher gujarat search and like more gk
राजीव गांधी (1944 – 1991) 31 अक्टूबर 1984 – 1 दिसंबर 1989

विश्वनाथ प्रताप सिंह (1931 – 2008) 02 दिसंबर 1989 – 10 नवंबर 1990

चंद्रशेखर (1927 – 2007) 10 नवंबर 1990 – 21 जून 1991

पी. वी. नरसिम्हा राव (1921 – 2004) 21जून 1991 – 16 मई 1996

अटल बिहारी वाजपेयी (1926) 16 मई 1996– 01 जून 1996

एच. डी. देवेगौड़ा (1933) 01 जून 1996 – 21 अप्रैल 1997

इंद्रकुमार गुजराल (जन्म – 1933) 21 अप्रैल 1997 – 18 मार्च 1998

अटल बिहारी वाजपेयी (जन्म – 1926) 19 मार्च 1998 – 13 अक्टूबर 1999
अटल बिहारी वाजपेयी (जन्म – 1926) 13 अक्टूबर 1999 – 22 मई 2004

डॉ. मनमोहन सिंह (जन्म 1932) 22 मई, 2004 – वर्तमान तक




Post a Comment

0 Comments