ધો.8 નો વિદાય તેમજ જલોતરા સી.આર.સી.કો.ડી.કે.ગૌસવામી નો સન્માન કાર્યક્રમ-૨૦૧૭
આ વિદાય પ્રસંગે ધો.૮ ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ને કુલ ૩૦૦૦ રૂપિયાની વસ્તુ રૂપે ભેટ આપી.
શાળા ના શિક્ષક શ્રી આતાઉલ્લા આર.ઉમતિયા દ્વારા આગામી આ બેચ ધો.૧૦ ની પરીક્ષામાં ૮૫ %કે તેથી વધુ ગુણ મેળવનાર ને ટેબ્લેટ ભેટ આપવાની જાહેરાત્ત કરવામાં આવી.
આભાર વિધિ શાળા ના સિનિયર શિક્ષક બાબુભાઈ ટી.ખરાડી એ કરી.
Post a Comment
0 Comments