આજે શાળા માં વડગામ તાલુકામાં થી શ્રેષ્ઠ શિક્ષક એવૉર્ડ મેળવનાર *શ્રીમાન ઉમતીયા અતાઉલ્લા આર.* સાહેબ
આજે શાળા માં વડગામ તાલુકામાં થી શ્રેષ્ઠ શિક્ષક એવૉર્ડ મેળવનાર *શ્રીમાન ઉમતીયા અતાઉલ્લા આર.* સાહેબ તેમજ પ્રતિભાશાળી શિક્ષક *શ્રીમાન અસગરઅલી એ.પરબડીયા*બન્ને સાહેબ શ્રીઓ નું સન્માન પ્રોગ્રામ તેમજ અલગ-અલગ સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓઓનો પ્રોત્સાહન પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં *બીટ કે.નિ. અંબાલાલ સાહેબ* તેમજ *સી.આર.સી.કો.ઓ.હર્ષદભાઈ જોષી* તેમજ SMC કમિટી હાજરી આપી. આ કાર્યક્રમ નું સંચાલન *આચાર્ય શ્રી દેવજીભાઈ એન.માલુણા* એ કર્યું. અને આભાર વિધિ દેવાભાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા તમામ સ્ટાફમિત્રો એ ખૂબ જહેમત ઉઠાવી હતી..
Post a Comment
0 Comments